IAS વિક્રાંત પાંડેની ગુજરાતમાં વાપસી કેમ? | Vikrant Pandey
Vikrant Pandey: ગુજરાતમાં સિંહ વસ્તી ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાતમાં કુલ સિંહની સંખ્યા 891 નોંધાઈ છે. બીજા મુદ્દા ચર્ચાનો હોય તો તે બચુ ખાબડના પુત્રોના ભ્રષ્ટાચાર અને ગુજરાત સમાચાર…
Vikrant Pandey: ગુજરાતમાં સિંહ વસ્તી ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાતમાં કુલ સિંહની સંખ્યા 891 નોંધાઈ છે. બીજા મુદ્દા ચર્ચાનો હોય તો તે બચુ ખાબડના પુત્રોના ભ્રષ્ટાચાર અને ગુજરાત સમાચાર…
Railway station: કેન્દ્ર સરકાર ગુજરાતના 18 રેલવે સ્ટેશનની કાયાપલટ કરી છે. ગુજરાતમાં 160 કરોડના ખર્ચે તૈયાર થયેલા 18 રેલવે સ્ટેશનોનું આજે PM નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ કરવાના છે. દેશભરના કુલ…
vadodara: વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ગોહિલના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ વિરુદ્ધ એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, અનિરુદ્ધસિંહે યુવતી પર દુષ્કર્મ આચર્યું અને…
Gujarat Lion Census: તાજેતરમાં ગુજરાતના વન વિભાગ દ્વારા એશિયાઈ સિંહોની 16મી વસ્તીગણતરી શરુ કરાઈ હતી. જે ત્રણ દિવસમાં પૂર્ણ કરાઈ હતી. 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં સિંહ વસ્તીગણતરી યોજાઈ…
Covid-19 Active Cases in Gujarat:વર્ષ 2020માં આવેલા કોવિડ-19 ની અસર આજ સુધી વિશ્વમાં જોવા મળી શકે છે. આ વાયરસના ઘા હજુ રૂઝાયા નથી, પરંતુ કોરોના ફરી એકવાર ફેલાવા લાગ્યો છે.…
દિલીપ પટેલ Smart Bee Farming: ઈસરોના નિવૃત્ત વૈજ્ઞાનિક મધુકાંત પટેલે “ઇન્ટિગ્રેટેડ હાઇવ મેનેજમેન્ટ સિસ્ટમ” – મધપૂડાનું તાપમાન, ભેજ, વજન અને મધમાખીઓનો ગણગણાટ ડિટેક્ટ કરવાના સેન્સરથી સજ્જ મધપેટી – મધમાં રહેલા…
Surat: રાજ્યમાં કદાચ કોઈ એવો ગુનો નહીં હોય જેમાં ભાજપના નેતાઓનું કનેક્શન ના નિકળતું હોય. ભાજપનો ખેસ પહેર્યા બાદ નેતાઓને એવું લાગતું હોય છે કે તેમને કોઈપણ ગુનો કરવાની પરવાગી…
Kheda: છેલ્લા કેટલાક સમયથી ખેડા જિલ્લામાં કેટલાક ચોક્કસ ગામોમાં ડી.જે. સંચાલકો વચ્ચે ખૂબ તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે. જેના કારણે અતિશય ઘોંઘાટ થાય છે તેમજ ધ્વની પ્રદુષણ તો થાય છે…
Vadodara: વડોદરામાં હરણી બોટ દુર્ઘટના અને અન્ય મુદ્દાઓને લઈ સરકાર સામે અવાજ ઉઠાવનાર ભાજપના કોર્પોરેટર આશિષ જોષીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા બાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જમીન પર દબાણના આરોપસર નોટીસ ફટકારવામાં…
Gujarat Lion Census: ગુજરાતમાં 2025ની સિંહ વસ્તીગણતરી પૂર્ણ થઈ ગઈ છે. 16મી એશિયાટિક સિંહ વસ્તીગણતરી 10 થી 13 મે, 2025 દરમિયાન બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 જિલ્લાઓના…


