Narmada: ચોમાસા ટાણે સ્ટેચ્યુ ઓફ યુનિટ આસાપાસના ઘરો તોડી પડતાં મુખ્યમંત્રીને રજૂઆત
Narmada: નર્મદાના એકતાનગર વિસ્તારમાં દરેક આદિવાસી સમાજના લોકો રોજગારી મેળવતા હતા. તેઓના ઝૂંપડા અને દુકાનો તોડી નાખવામાં આવ્યા હતાં. ત્યારે ચોમાસુ બેસે તેને એક મહિના પૂર્વે મકાનો-દુકાનો તોડી પાડાતાં ભરુચ…