Kiren Rijiju on Delhi protest: ‘એક પણ વ્યક્તિ ઘાયલ નથી’ રિજિજુના દાવા સામે પોલીસના જ સોગંદનામામાં 200 ઘાયલનો ઉલ્લેખ
Kiren Rijiju on Delhi protest: કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ ગયા મહિને દિલ્હીમાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના બચાવમાં આપેલા નિવેદનથી નવો વિવાદ ઊભો થયો છે. 18 ઓગસ્ટે…







