મેન્યુઅલ સ્કેવેન્જિંગ ખતમ કરવા માટે કોઈપણ હદ સુધી જઈશુંઃ સુપ્રીમ કોર્ટ
  • December 13, 2024

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે મેન્યુઅલ સ્કેવેજિંગ અને સીવર, સેપ્ટિક ટૅન્કોની ખતરનાક સફાઈ પ્રથા ખતમ કરવા માટે “કોઈ પણ હદ સુધી” જવાની વાત કહી અને કહ્યું કે આ મુદ્દો માનવીય…

Continue reading
શું નકલી ભારતીય કરન્સી નોટોનું ચલણ એક વખત ફરીથી વધી રહ્યું છે?
  • December 13, 2024

નાણા મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષોમાં 500 રૂપિયાના નકલી નોટોમાં 317% ની વૃદ્ધિ થઈ છે, અમદાવાદ, સુરત, માલદા, ગૌહાટી, બૅન્ગલુરુ અને અન્ય શહેરોમાં નકલી ચલણી નેટવર્કના ચોંકાવનારા…

Continue reading
ઉપરાષ્ટ્રપતિ જનદીપ ધનખડ સત્તાધારી પાર્ટીના પ્રવક્તાની જેમ વ્યવહાર કરી રહ્યા છે: ખડગે
  • December 13, 2024

‘ઇન્ડિયા’ બ્લોકના રાજ્યસભાના સાંસદોએ બુધવારે (11 ડિસેમ્બર) કહ્યું કે તેમના પાસે ઉપરાષ્ટ્રપતિ અને સભાના અધ્યક્ષ જગદીપ ધનખડને હટાવવા માટે નોટિસ જારી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. વિપક્ષના સાંસદોએ…

Continue reading
ઇલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર યાદવ વિરૂદ્ધ મહાભિયોગની તૈયારી; જજોને હટાવવાની શું છે પ્રક્રિયા?
  • December 13, 2024

આજકાલમાં, ઇલાહાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શેખર યાદવ ખુબ ચર્ચામાં છે. થોડા સમય પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના એક કાર્યક્રમ દરમિયાન તેમના નિવેદનને લઈને વિવાદ સર્જાયો હતો. હવે ઘણા વિપક્ષી સાંસદો તેમના…

Continue reading
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરોમાં બનાવેલા 50% ઘરો ખાલી
  • December 12, 2024

નવી દિલ્હી: કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આવાસ અને શહેરી બાબતોની સંસદીય કાયમ સમિતિને સોંપેલી માહિતીમાં જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (પીએમએવાય) હેઠળ અત્યાર સુધી બધી જ…

Continue reading
મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી
  • December 12, 2024

ગુરુવારે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે શિયાળુ સત્રમાં…

Continue reading
VHPના કાર્યક્રમમાં અલ્હાબાદ હાઇકોર્ટના જજની ટિપ્પણી પર પ્રથમ વખત સામે આવી બીજેપી નેતાની પ્રતિક્રિયા
  • December 12, 2024

અલાહાબાદ હાઇકોર્ટના જજ જસ્ટિસ શેખર યાદવની વી.એચ.પી.ના એક કાર્યક્રમ દરમિયાન કરેલી ટિપ્પણીને ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે યોગ્ય ઠેરવી છે. જસ્ટિસ શેખર યાદવે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં યુનિફોર્મ…

Continue reading
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાનીઓને મળી ભારતીય નાગરિકતા
  • December 12, 2024

અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે. અમદાવાદમાં વર્ષ 2017થી 2024 દરમિયાન કુલ…

Continue reading
મહારાષ્ટ્ર કેબિનેટ સસ્પેન્સ વચ્ચે 6 દાયકાથી રાજકારણમાં સક્રિય કાકા શરદ પવાર સાથે કરી અજિત પવારે મુલાકાત
  • December 12, 2024

મહારાષ્ટ્રમાં કેબિનેટ રચનાને લઈને બનેલા સસ્પેન્સ વચ્ચે ડેપ્યુટી સીએમ અજિત પવારે ગુરુવારે એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમની પત્ની સુનેત્રા પણ હાજર હતી. એનસીપી નેતા…

Continue reading
રશિયન પ્રમુખ પુતિન સાથે રાજનાથ સિંહની મુલાકાત; રશિયા-ભારતના સંબંધ મજબૂત કરવા ઉપર ચર્ચા
  • December 12, 2024

ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્રેમ્લીનમાં રશિયાના પ્રમુખ પુતિનની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી મંત્રણામાં મુખ્ય ભાગ તો સંરક્ષણ અને પ્રાદેશિક સલામતીનો રહ્યો હતો. રાજનાથ સિંહ ઇંડીયા-રશિયા ઇન્ટર…

Continue reading

You Missed

Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર
Gujarat Tribal Politics: આદિવાસી પટ્ટીમાં ભાજપનું ધોવાણ, ગુજરાતની ચૂંટણીના એકલ વીર હીરો ચૈતર વસાવા