Indian army: ‘જ્યાં સુધી પાકિસ્તાનની જમીન કબ્જે નહિ કરીએ ત્યાં સુધી પાક નહીં માને!’ લેફ્ટનન્ટ જનરલની પાકને ચેતવણી
Indian army: ભારતીય સેનાએ ઉત્તરાખંડના હરિદ્વારના પશ્ચિમ કમાન્ડ વિસ્તારમાં “રામ પ્રહાર” લશ્કરી કવાયત શરૂ કરી છે ત્યારે આ સમયે લેફ્ટનન્ટ જનરલ મનોજ કટિયારે એક નિવેદન શેર કર્યું છે તેમણે કહ્યું,…

















