Jamnagar: જામનગર-દ્વારકામાં હર્ષ સંઘવીની હદ પુરી! કોંગ્રેસ-ભાજપની ઓપેરા ગેંગનો ખેડૂતો ઉપર ખુલ્લેઆમ જુલમ, જુઓ,વિડીયો
  • December 8, 2025

Jamnagar: જામનગર-દ્વારકા સહિતના પંથકમાં હર્ષ સંઘવીની હદ પુરી થતી હોય તેમ કોંગ્રેસ-ભાજપની ઓપેરા ગેંગે અહીં તરખાટ મચાવી દીધો છે. ઓપેરા કંપની સામે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે,ખેડૂતોને પરેશાન કરવાનો પાવર કોણે…

Continue reading
Gopal Italia: જામનગરમાં જાડેજાનું ‘જોડું’ ચર્ચામાં! ઇટાલીયાને ‘જોડું’ સાત વર્ષ પછી કેમ માર્યું? રાજકીય ઘટનાઓ ઉપર ખાસ છણાવટ,જુઓ વિડીયો
  • December 6, 2025

Gopal Italia: રાજ્યમાં હમણાં બની રહેલી કેટલીક ઘટનાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું છે જામનગરમાં ગોપાલ ઇટાલિયાને પર બૂટ ફેંકવાની ઘટના હોય કે અમદાવાદ એરપોર્ટ પર સરકારની મહેરબાનીથી સર્જાયેલી અફરા તફરી હોય…

Continue reading
Attack on Gopal Italia: જામનગરમાં ગોપાલ ઇટાલિયા ઉપર કોંગી કાર્યકરે જૂતાનો ઘા કર્યો! કારણ જાણી ચોંકી જશો!
  • December 6, 2025

Attack on Gopal Italia: જામનગરમાં આમ આદમીની પાર્ટીની ચાલુ સભામાં ભાષણ કરી રહેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક વ્યક્તિએ અચાનક ઉભા થઇ ઇટલીયા ઉપર જૂતાનો ઘા કરતા ભારે દેકારો મચી…

Continue reading
Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?
  • September 4, 2025

Vantara: દેશમાં એક તરફ વોટ ચોરીનો મુદ્દો ઉછળ્યો છે. ત્યારે ગુજરાતમાં અંબાણીના ગુજરાતના જામનગર સ્થિત વનતારાની કામગીરીને લઈ સવાલો ઉભા થયા છે. જેની કામગીરીની તપાસ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા…

Continue reading
Jamnagar: એક જ પરિવારના 3 સભ્યો હૃદયરોગનો શિકાર, ત્રણ દિવસમાં જ છવાયો ભયનો માહોલ
  • September 3, 2025

Jamnagar: જામનગર જિલ્લાની ધ્રોલ તાલુકાના લતીપર ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી, જયાં ત્રણ દિવસના ગાળામાં જ હૃદયરોગના હુમલાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા, તેમાં બે વૃદ્ધ ભાઈઓનો સમાવેશ,…

Continue reading
Jamnagar: અંબાણીના વનતારાની એકાએક કેમ તપાસ?, આ તો કારણો નથી!
  • August 26, 2025

Jamnagar Vantara Investigation: મુકેશ અંબાણીના પ્રાણીપ્રેમી પુત્ર અનંત અંબાણીનું પ્રાઈવેટ ઝૂ વનતારા શંકાના ઘેરામાં આવ્યું છે. આ પ્રાઈવેટ ઝૂ ગુજરાતના જામનગરમાં આવેલું છે. જેનું ઉદ્ઘાટન PM મોદીના હસ્તે કરવામાં આવ્યું…

Continue reading
Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?
  • August 26, 2025

Jamnagar Vantara Investigation: ગુજરાતના જામગનરમાં મોદીના હસ્તે થયેલા ઉદ્ઘાટન અંબાણીના પ્રાઈવેટ ઝૂ વનાતારા શંકાના ઘેરામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત વનતારા(ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર)ની કામગીરીની…

Continue reading
Jamnagar: અંબાણીના ગઢ જામનગરમાં અદાણી ગ્રૂપનો પગપેસારો, લીધી જમીન, શું થશે અસર!
  • July 21, 2025

Adani Group in Jamnagar: અંબાણીના ગઢ ગણાતાં ગુજરાતના જામનગરમાં અદાણી ગ્રૂપે પ્રવેશ કર્યો છે, જેનો હેતુ શહેરના વિકાસ માટે જામસાહેબ શત્રુશલ્યસિંહજીની સ્થાવર મિલકતોને ડેવલપ કરવાનો છે. જામસાહેબે જાહેર કર્યું છે…

Continue reading
જામનગરમાં 1 લાખની લાંચ લેતા POLICE પકડાયો, PSI અને રાઈટર ફરાર
  • June 12, 2025

Jamnagar,  Bribe in Police Department: પોલીસ વિભાગમાં સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ત્યારે જામગનરમાંથી લાંચિયા પોલીસકર્મી રંગે હાથ પકડાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ એન્ટી-કરપ્શન બ્યુરો (ACB)એ બુધવારે રાત્રે…

Continue reading
Jamnagar માં આપાતકાલીન સ્થિતિનું નિર્માણ, લોકોને વેપાર, ઉદ્યોગ અને ધંધાઓ બંધ રાખવા અને ઘરમાં રહેવા અનુરોધ
  • May 10, 2025

Jamnagar : હાલ ભારત (India) પાકિસ્તાન (Pakistan) વચ્ચે જે તણાવની સ્થિતિ સર્જાઈ છે તેની ગુજરાતમાં (Gujarat) પણ મોટી અસર જોવા મળી રહી છે. ગુજરાતના સરહદી વિસ્તારો હાલ એલર્ટ મોડ પર…

Continue reading

You Missed

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!