jamnagar: પાટીદાર પરિવારના 21 સભ્યોનો જીવન ટૂંકાવવાનો નિર્ણય, સાંસદ પૂનમબેન માડમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપ
jamnagar: ગુજરાતના રાજકીય કક્ષામાં આજે એક એવો હલચલ મચ્યો છે, જે આઝાદ ભારતના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત જોવા મળી રહ્યો છે. એક જ પરિવારના 21 સભ્યો, જેમાં બાળકો અને વૃદ્ધોનો…

















