Kiren Rijiju: રિજિજુએ ધાર્મિક લઘુમતીઓના ઉત્પીડનના આરોપોને ગણાવ્યા પ્રોપગેન્ડા
Kiren Rijiju: ગયા ગુરુવારે દિલ્હીના ભારત મંડપમ ખાતે લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત ‘રિફોર્મ્સ ઉત્સવ’માં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ એક એવું નિવેદન આપ્યું જેણે રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે વિવાદ…








