Palanpur: પાલનપુરમાં ઐતિહાસિક તળાવ ઊંડું કરવામાં કરોડોની ગોબાચારીનો આક્ષેપ! ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનો આરોપ! જુઓ વિડીયો
Palanpur: ગુજરાતના પાલનપુરમાં આવેલા ઐતિહાસિક માનસરોવર તળાવને નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે ઊંડું કરાયું છે તેનુ લોકાર્પણ કરાતા વિરોધ પક્ષોએ કામમાં ગેરરીતિના આક્ષેપ કર્યા છે,આ તળાવ જાલોરી શાસક મલિક મુજાહિદ ખાને…








