Yogi Adityanath: મનુસ્મૃતિથી લઈને શહેરી નક્સલ સુધી! રાયબરેલીમાં યોગીનો રાહુલ ગાંધી પર મોટો પ્રહાર
Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે રાયબરેલીમાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મનુસ્મૃતિ અંગેના તાજેતરના નિવેદનને લઈને તેમના પર તીખો પ્રહાર કર્યો. યોગીએ રાહુલ ગાંધી…







