મનમોહન સિંહનો પાર્થિવ દેવ અંતિમ સંસ્કાર માટે રવાના, દેશીની શ્રદ્ધાંજલિ
  • December 28, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના પાર્થિવ દેહ કોંગ્રેસ હેડક્વાર્ટરથી નિગમ બોધ ઘાટ લઈ જવાઈ રહ્યો છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે સોનિયા, રાહુલ- પ્રિયંકા સહીતના નેતાઓ…

Continue reading
બ્લૂમબર્ગે લખ્યું- મનમોહન સિંહનું નિધન ત્યારે થયું છે, જ્યારે ભારતમાં યોગ્ય…
  • December 27, 2024

1991માં જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ચલણ સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે નાણાં મંત્રી તરીકે મનમોહન સિંહે સરકાર નિયંત્રિત અર્થવ્યવસ્થાને લાઇસન્સ રાજથી મુક્ત કરવાનું શરૂ કર્યું હતું. તેનો પરિણામ એ થયો…

Continue reading
“ઇતિહાસ લખવામાં આવશે, તો અમે નિર્દોષ બહાર આવીશું”- સત્ય સાબિત થયું
  • December 27, 2024

પ્રધાનમંત્રી તરીકે મનમોહન સિંહની તે છેલ્લી પત્રકાર પરિષદનો ઉલ્લેખ ઘણીવાર કરવામાં આવે છે, જેમાં પત્રકારોએ તેમને કડક પ્રશ્નો પૂછ્યા હતા. જે પીએમ મોદીને નિશાન બનાવે છે, તે પણ આ પત્રકાર…

Continue reading
મનમોહન સિંહે જનતાને આપ્યો માહિતીનો અધિકાર તો ગરીબો માટે લાવ્યા મનરેગા યોજના
  • December 27, 2024

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહે ગુરુવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે તેમની તબિયત બગડતાં એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં…

Continue reading
આવતીકાલે મનમોહન સિંહના પાર્થિવદેહને કોંગ્રેસ હેડક્વાર્ટર લવાશે: રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
  • December 27, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા…

Continue reading
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન; કેન્દ્ર સરકારે જાહેર કર્યો 7 દિવસનો રાષ્ટ્રીય શોક
  • December 26, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે એટલે કે 26 ડિસેમ્બર, 2024ની રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. તેમને રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) લાવવામાં આવ્યા…

Continue reading
મોહન ભાગવત પર સંતોનો રોષ: નફરતના બીજના પરિણામે સંઘના નેતૃત્વ પર અસર
  • December 26, 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દેશભરમાં હિંદુ સંસ્કૃતિને જાગૃત કરવાના દાવા વચ્ચે તેના પ્રચારોનો પ્રતિકાર વધ્યો છે. મોહન ભાગવતના નિવેદન સામે શંકરાચાર્ય અને અન્ય ધર્મગુરુઓએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.…

Continue reading
દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે ગંભીર આરોપ; દિલ્હીમાં કોંગ્રેસ કરી રહી છે ભાજપની મદદ
  • December 26, 2024

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ…

Continue reading
ભાજપને ફળ્યું 2024; પાર્ટી પર 2244 કરોડ રૂપિયાનો વરસાદ; કંઇ પાર્ટીને કેટલું મળ્યું દાન- જૂઓ લિસ્ટ
  • December 26, 2024

ભારતીય જનતા પાર્ટીએ 2024ના વર્ષમાં ચૂંટણીમાં સફળતાઓ મેળવવાની સાથે-સાથે પૈસાનો પણ વરસાદ થયો છે. 2024માં પાર્ટીના બેંક ખાતામાં પણ જંગી ફંડ આવ્યું છે. ભાજપને 2023-24માં લોકો, ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહો…

Continue reading
શું ભારત ભયંકર મંદી તરફ જઈ રહ્યું છે? ડરાવી રહ્યાં છે આંકડાઓ
  • December 26, 2024

વર્તમાન સમયમાં દેશમાં હિન્દુ-મુસ્લિમ, મસ્જિદ-મંદિરના મુદ્દાઓ ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સરકાર પણ આવા મુદ્દાઓને વધારે હવા આપી રહી છે. પરંતુ બીજી તરફ ભારતમાં બેરોજગારી ભયંકર સ્વરૂપ ધારણ…

Continue reading

You Missed

Gujarat News: ગુજરાતમાં કેટલાક પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના બોર્ડ લાગ્યા! લોકોમાં ગેસ બાદ હવે પેટ્રોલ લેવા લાગી કતારો ! સરકાર કહે છે, “અફવા છે!”
Tata: ટાટા કેમિકલ્સ સામે અન્નજળનો ત્યાગ કરનાર દેવરામ કાકાના ઉપવાસ તૂટ્યા!!GPCB સામે ગંભીર આક્ષેપ!
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર