Ram Mandir Donation Scam: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં કોંગ્રેસની મોટી માંગ, ચંપત રાય અને નૃપેન્દ્ર મિશ્રાની ધરપકડ તથા ટ્રસ્ટ ભંગ કરવાની અપીલ
Ram Mandir Donation Scam: અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામ મંદિરમાં ચઢાવા અને દાનની રકમમાં ગેરરીતિનો કથિત વિવાદ હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે. મંગળવારે કોંગ્રેસ પક્ષે આ મામલે આક્રમક વલણ અપનાવતા…






