Ahmedabad: ચંડોળામાં ત્રીજા દિવસે દબાણ હટાવવાનું કામ ચાલુ
Ahmedabad: અમદાવાદનું ચંડોળા તળાવ દબાણો હટાવવાની કામગીરીને લઈ ચર્ચામાં છે. અહીં સતત ત્રીજા દિવસે AMC દ્વારા દબાણ હટાવવાનું કામ ચાલું છે. તંત્ર અહીં બાંગ્લાદેશીઓ ગેરકાયદે રહેતાં હોવાનું બહાનું ધરી દબાણ…