Dahod: ખોટી રીતે જમીન NA કરવાના કૌભાંડમાં 4 લોકોને જામીન, એક હજુ ફરાર, ગુજરાતની કચેરીઓ શંકાના ઘેરામાં?
  • February 13, 2025

Dahod News: દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં ઉહાપોહ મચાવનાર બિનખેતી જમીન કૌભાંડમાં હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. કોર્ટે જેલની સજા કાપી રહેલા ચાર આરોપીને જામીન પર છૂટા કર્યા છે. આ આરોપીઓમાં તત્કાલીન…

Continue reading
તિરુપતિ મંદિર લાડુ વિવાદ: SITએ 4 લોકોની ધરપકડ કરી, પશુઓની ચરબીવાળું ઘી વેચતાં હતા, મુખ્યમંત્રીના આક્ષેપ સાચા!
  • February 10, 2025

તિરુપતિ મંદિર લાડુ વિવાદ:  આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના લાડુ વિવાદમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે(SIT) ચાર લોકોની ધરપકડ કરી છે. ગત વર્ષે તિરુપતિ મંદિરના લાડુમાં પ્રાણીની ચરબી હોવાનો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ…

Continue reading
Gujarat: અંબાજીમાં દબાણોની કામગીરી દરમિયાન લોકો સાથે ‘આતંકી’ જેવું વર્તન? CM પહોંચે તે પહેલા તંત્રએ શું કર્યું?
  • February 9, 2025

Gujarat: અંબાજીમાં આગામી સમયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત લેવાના છે. બીજી બાજું અંબાજીમાં રબારી સામાજના ઘરો તોડી પાડતાં રોષ ભભૂક્યો છે. યાત્રાધામં અંબાજીમાં સરકાર દ્વારા રહેણાંક દબાણો પર બૂલડોઝર ફેરવી…

Continue reading
India vs England ODI Match: ક્રિકેટ મેચની ટિકીટ ખરીદતી વખતે નાસભાગ, લોકો ગંભીર ઈજાગ્રસ્ત, વહીવટીતંત્ર પર બેદરકારીનો આરોપ
  • February 5, 2025

9 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના કટકમાં ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી વન ડે રમાશે મેચની ટિકિટ ખરીદવા આજે બારાબતી સ્ટેડિયમ પર ભારે ભીડ જમા થઈ India vs England ODI Match: ભારત…

Continue reading

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?