PM મોદી જામનગરની મુલાકાતે, હાલ વનતારા પહોંચ્યા, શું વનતારા અંબાણીનો બિઝનેસ છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજા દિવસ છે. PM મોદી શનિવારે સાંજે જામનગરમાં પહોંચ્યા હતા. એરફોર્સ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરાયું…

















