Rahul Gandhi: સાવરકરના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ બચવા કરી માગ? સાવરકરના પૌત્રએ કર્યો વિરોધ, ગુજરાત કેસનો કર્યો ઉલ્લેખ
  • February 27, 2025

Rahul Gandhi defamation case: કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર સાથે સંબંધિત માનહાનિના કેસમાં એક મોટી માંગણી કરી છે. રાહુલ ગાંધીએ પુણેની ખાસ…

Continue reading
CEC નિમણૂક પર ઉઠ્યા સવાલ, સુપ્રિમકોર્ટમાં આજે સુનાવણી, વિપક્ષનો હોબાળો
  • February 19, 2025

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ સહિત અનેક સંગઠનો દ્વારા દાખલ કરાયેલી મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ની નિમણૂક પ્રક્રિયાને સુપ્રિમ કોર્ટમાં પડકારી છે. તેઓ આજે(19 ફેબ્રુઆરી) ચાર્જ સંભાળે તે પહેલા અરજી પર કોર્ટમાં…

Continue reading
Banaskantha: મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જતાં રોકવા MLA કાંતિ ખરાડીને કર્યા નજરકેદ, દાદાના બુલડોઝરનો ભારે વિરોધ?
  • February 9, 2025

Banaskantha: ગુજરાત સરકાર ચારે કોરથી ઘરાઈ છે. કારણ કે દાદાના બુલડોઝરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. યાત્રાધામ દ્વારકા બાદ અંબાજીમાં પણ દબાણ હટાવવાની કામગીરીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. એવામાં…

Continue reading
SURAT: હજીરામાં શેલ કંપની સામે વિરોધ
  • February 6, 2025

Surat News: શેલ કંપનીએ રૂ. 22 હજાર કરોડના પોતાના પ્રોજેક્ટના વિસ્તરણ અંગે લોકસુનાણી સુરત કલેક્ટર દ્વારા રાખવામાં આવી હતી. જેમાં હજીરા આસપાસના 14 ગામ અંગે ભારે આક્રોશ વ્યક્ત કરાયો હતો.…

Continue reading
Delhi: સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો, કહ્યું કેજરીવાલ સુધરી જજો!, કરાઈ ધરપકડ
  • January 31, 2025

Swati Malewal Criticizes Kejriwal: AAP સાંસદ સ્વાતિ માલીવાલે(Swati Malewal) ગુરુવારે અરવિંદ કેજરીવાલના(Arvind Kejriwal) ઘરની બહાર કચરો ફેંક્યો હતો. માલીવાલે કહ્યું કે દિલ્હી(Delhi)નો દરેક ખૂણો ગંદકીથી ભરેલો છે. સ્વાતિ માલીવાલે આમ…

Continue reading
BANASKANTHA: ધાનેરા બંધના એલાન સાથે જન આક્રોશ સભા
  • January 21, 2025

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતાં ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે. જેને લઈ આજે (21મી જાન્યુઆરીએ) ધાનેરા બંધનું એલાન આપી ધાનેરામાં જન આક્રોશ જનસભા યોજી છે. ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને…

Continue reading