Rajkumar Jat case: ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગણેશ જાડેજાનો થશે નાર્કો ટેસ્ટ
Rajkumar Jat case:ગોંડલના ચકચારી રાજકુમાર જાટ મોત પ્રકરણમાં તપાસ કરી રહેલી SITના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ કોર્ટમાં કરેલી નાર્કોટેસ્ટની માગણી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ…








