Mohan Bhagwat New York Speech: ન્યૂયોર્કમાં વિવિધતા અને મુસ્લિમોની વાત, પરંતુ ભારતમાં શું? મોહન ભાગવતના નિવેદન સામે લઘુમતી સમુદાયોએ ઉઠાવ્યા માલિકી અને સમાન અધિકારના સવાલ
Mohan Bhagwat New York Speech: RSSના સરસંઘચાલક મોહન ભાગવતે 29 ઓગસ્ટે ન્યૂયોર્કમાં યોજાયેલા એક આંતરધાર્મિક સંમેલનમાં ભારતની ધાર્મિક વિવિધતા અને હિંદુત્વ અંગે મહત્વપૂર્ણ વાતો કરી હતી. તેમણે 2018માં દિલ્હીમાં પોતાના…







