સાયન્સના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; જાણી લો ગુજરાત સરકારે બદલેલા નિયમો અંગે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમમાં કેટલાક મહત્ત્વના સુધારા કર્યા છે. જે મુજબ હવે ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી 11 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ…