JNU VC Shantishree Dhulipudi: BHUમાં JNU કુલપતિનું મોટું નિવેદન: ‘દ્રૌપદી પ્રથમ નારીવાદી’, JNUને પણ ગણાવ્યું ‘ભિખારી’
JNU VC Shantishree Dhulipudi: વારાણસીની કાશી હિન્દુ યુનિવર્સિટી (BHU)માં 10 ઓગસ્ટથી શરૂ થયેલા ત્રણ દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના કુલપતિ પ્રો. શાંતિશ્રી ધુલીપુડી પંડિતે ભારતીય જ્ઞાન પરંપરા, નારીવાદ,…







