રામલલા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યા બન્યું ‘સ્વર્ગ’
  • January 11, 2025

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે. પરંતુ તેની તારીખ અંગે ઘણી મૂંઝવણ હતી, કારણ કે ગયા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો અભિષેક થયો હતો, જેને આખી દુનિયાએ જોયો હતો. આ વખતે પણ તેમની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે.

Continue reading