Surat: ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલુ સર્કલ રાતોરાત લાપતા, મંજૂરી ન લેતા ઉઠ્યા હતા સવાલો
Surat news: સુરતમાં 31 મેના રોજ પાલ-હજીરા રોડ પર મનપાની મંજૂરી લીધા વિના જ ઓપરેશન સિંદૂરની થીમ પર સર્કલ બનાવી દેવાયું હતુ. મંજૂરી વિના બારોબાર સર્કલ બનાવી દેતા સવાલો ઉભા…