‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela
Urvashi Rautela: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાનું મંદિર હોવાનો દાવો કરતાં ભક્તોમાં વિવાદ વકર્યો છે. ભક્તો કહે છે કે રૌતેલા માફી માગે. જ્યારે રૌતેલા કહે છે ભક્તો, સંતોમાં મારા નિવેદનને…