Ayodhya Ram Mandir Donation Scam: ખેડૂત આંદોલન, ચંદા ચોરી, મણિપુર, નોટબંધી, GST REFORMS અને RAFEL DEAL જેવી નિષ્ફળતાઓ પર મોદી ચૂપ રહેશે!
Ayodhya Ram Mandir Donation Scam: અયોધ્યાના રામ મંદિરમાં દાનના નામે થયેલી કથિત ચોરી અને ગેરરીતિઓએ દેશભરમાં આસ્થા ધરાવતા કરોડો લોકોની લાગણીઓને દુભાવી છે. આ વિવાદ માત્ર આર્થિક નથી, પરંતુ આસ્થા…







