Pahalgam Attack: પ્રવાસીઓ પર હુમલો કરનાર આતંકીઓની સંખ્યા કેટલી હતી? NIAની તપાસમાં ખુલાસો
  • April 28, 2025

Pahalgam Attack In NIA Investigation: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી NIA ટીમો પહેલગામના બાઈસરણ વિસ્તારમાં પુરાવા એકત્રિત…

Continue reading
હિંમત હોય તો કહીને બતાવો ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ!, ભાઈની શહીદી પર રફીકુલ શેખનું ભાષણ | Zantu Ali Sheikh
  • April 27, 2025

 Zantu Ali Sheikh: પહેલાગામમાં લોકોની હત્યા કરનારા આતંકીઓને શોધતી વખતે એક ભારતીય સેનાના જવાન ઝંટુ અલી શેખે જીવ ગમાવ્યો છે. તેઓની આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. તેમના પર એક આતંકીએ…

Continue reading
પહેલગામ આતંકવાદી હુમલા સાથે અમારે કંઈ લેવા દેવા નથી – TRF(ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ) પલટી ગયું
  • April 26, 2025

લશ્કર-એ-તૈયબાનું TRFને પલટવાની ફરજ કેમ પડી? TRFના નિવેદનમાં ભારત પર ચોંકવનારા આક્ષેપો Pahalgam Terror Attack । જમ્મુ – કાશ્મિરના પહેલગામમાં 22 એપ્રિલે હિચકારો આતંકવાદી હુમલો થયો હતો. હુમલા બાદ પાકિસ્તાન…

Continue reading
Surat: કાશ્મીરમાં કોઈ જ વ્યવસ્થા ન હતી, અમે બૂમો પાડતાં રહ્યા, વિધવા બનેલી શીત્તલે પાટીલનો ઉધડો લીધો!
  • April 24, 2025

 Surat: 22 અપ્રિલે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 30 જેટલાં લોકોનો જીવ ગયા છે. જેમાં બે વિદેશી, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાતના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે ત્રણ ગુજરાતીઓના…

Continue reading
ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: Sanjay Raut
  • April 24, 2025

Sanjay Raut Speak On Pahalgam Terrorist  Attack: ભારતના સ્વર્ગ ગણાતાં જમ્મ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને લોકો પોતાની આત્મા પર થયેલો હુમલો ગણાવે  છે. આ હુમલાની જમ્મુ-કાશ્મીરના લોકો સખ્ત ટીકા કરી રહ્યા…

Continue reading
Pahalgam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!
  • April 24, 2025

Pahalgam Terrorist Attack:  22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામાં થયેલા હુમલામાં 30 જેટલા લોકો મોત થઈ ગયા છે. જેમાં 3 ગજરાતીઓના સમાવેશ થાય છે. આ ત્રણેય ગુજરાતીઓના મૃતદેહ ગત મોડી રાત્રે ગુજરાતમાં…

Continue reading
Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?
  • April 23, 2025

Pakistan  Defense Minister Answer on Pahalgam Terrorist Attack : પહેલગામ આતંકવાદી હુમલા (22 એપ્રિલ 2025) બાદ પાકિસ્તાની મીડિયાની પ્રતિક્રિયામાં મુખ્યત્વે પાકિસ્તાને આ હુમલામાં કોઈપણ પ્રકારની સંડોવણીથી ઇનકાર કર્યો હતો. પાકિસ્તાનના…

Continue reading
Resignation demand:  ‘અમિત શાહ રાજીનામું આપે, 365 દિવસ વિપક્ષોને ખતમ કરવા કાવતરા કરે છે, દેશ રામ ભરોસે’
  • April 23, 2025

Amit Shah resignation demand: જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ વિસ્તારના( એપ્રિલ 22, 2025)ના રોજ અનંતનાગ જિલ્લામાં બૈસરન ખીણમાં થયેલા હુમલાએ સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. 30 જેટલા પ્રવાસીઓ પર 6 જેટલા આતંકીઓ…

Continue reading
Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!
  • April 23, 2025

Pahalgam Terrorist Attack updates: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે. સેનાની સાથે, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે.…

Continue reading
Pahalgam Attack: ખતરારુપ વિસ્તારમાં સુરક્ષા કેમ ન હતી?, લોકોના મોત માટે કોણ જવાબદાર?
  • April 23, 2025

Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે(22 એપ્રિલ, 2025 થયેલા હુમલા અંગે એક મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓએ રેકી કર્યા પછી આ ઘટનાને અંજામ આપ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે…

Continue reading