Bihar politics: “ગિરિરાજ સિંહ બિહારમાં આગ લગાડવાનું કામ કરે છે” સુધાકર સિંહ
  • August 24, 2025

Bihar: વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય તાપમાન ખૂબ વધી ગયું છે. એક તરફ, જ્યાં વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી પંચના SIR પર સરકારને ઘેરી રહી છે, તો બીજી તરફ, નેતાઓની ભાષા પણ બગડવા…

Continue reading
gurpatwant pannu threat: આતંકવાદી પન્નુએ રાજધાનની ટ્રેનોને બોમ્બથી ઉડાવી દેવાની આપી ધમકી, કહ્યું- મુખ્યમંત્રી ઝંડો ફરકાવશે તો ગોળીઓથી…
  • August 12, 2025

gurpatwant pannu threat: વિદેશમાં રહેતા શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર ધમકીભર્યો વીડિયો જાહેર કર્યો છે. આ વખતે તેણે સ્વતંત્રતા દિવસના અવસર પર દિલ્હી જતી ટ્રેનોમાં બોમ્બ…

Continue reading
નરેન્દ્ર મોદી આતંકવાદી, ઈસ્લામના મોટા દુશ્મન, અમદાવાદને કબ્રસ્તાનમાં ફેરવ્યું, મુઇઝ્ઝુના સાળાએ પોસ્ટ ડિલિટ કરી | Narendra Modi
  • July 24, 2025

Narendra Modi terrorist says Sheikh Abdullah: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં બે દિવસના યુકે (યુનાઇટેડ કિંગડમ) પ્રવાસ પર છે. યુકેથી PM મોદી માલદીવ જશે. મોદી 25-26 જુલાઈના રોજ માલદીવમાં…

Continue reading
Ayodhya: જગતગુરુ પરમહંસ મહારાજે વિવાદ સર્જ્યો, ચાદર વેચનાર વૃધ્ધને આતંકવાદી કહ્યો!
  • July 18, 2025

Ayodhya: saidઅયોધ્યા, જે ભગવાન રામની જન્મભૂમિ તરીકે ઓળખાય છે, તે ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. આ વખતે વિવાદનું કારણ છે જગતગુરુ પરમહંસ મહારાજનું એક નિવેદન, જેમાં તેમણે સીતાપુરના એક…

Continue reading
Pahalgam Attack: પ્રવાસીઓ પર હુમલો કરનાર આતંકીઓની સંખ્યા કેટલી હતી? NIAની તપાસમાં ખુલાસો
  • April 28, 2025

Pahalgam Attack In NIA Investigation: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. ફોરેન્સિક અને અન્ય નિષ્ણાતોની મદદથી NIA ટીમો પહેલગામના બાઈસરણ વિસ્તારમાં પુરાવા એકત્રિત…

Continue reading
હિંમત હોય તો કહીને બતાવો ભારતીય સેના હિન્દુ છે કે મુસ્લિમ!, ભાઈની શહીદી પર રફીકુલ શેખનું ભાષણ | Zantu Ali Sheikh
  • April 27, 2025

 Zantu Ali Sheikh: પહેલાગામમાં લોકોની હત્યા કરનારા આતંકીઓને શોધતી વખતે એક ભારતીય સેનાના જવાન ઝંટુ અલી શેખે જીવ ગમાવ્યો છે. તેઓની આતંકીઓ સાથે અથડામણ થઈ હતી. તેમના પર એક આતંકીએ…

Continue reading
પહેલગામ આતંકવાદી હુમલા સાથે અમારે કંઈ લેવા દેવા નથી – TRF(ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ) પલટી ગયું
  • April 26, 2025

લશ્કર-એ-તૈયબાનું TRFને પલટવાની ફરજ કેમ પડી? TRFના નિવેદનમાં ભારત પર ચોંકવનારા આક્ષેપો Pahalgam Terror Attack । જમ્મુ – કાશ્મિરના પહેલગામમાં 22 એપ્રિલે હિચકારો આતંકવાદી હુમલો થયો હતો. હુમલા બાદ પાકિસ્તાન…

Continue reading
Surat: કાશ્મીરમાં કોઈ જ વ્યવસ્થા ન હતી, અમે બૂમો પાડતાં રહ્યા, વિધવા બનેલી શીત્તલે પાટીલનો ઉધડો લીધો!
  • April 24, 2025

 Surat: 22 અપ્રિલે જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 30 જેટલાં લોકોનો જીવ ગયા છે. જેમાં બે વિદેશી, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાતના પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે ત્રણ ગુજરાતીઓના…

Continue reading
ઘૂસીને મારવાની વાત અમને ના કહો, રક્ષાનો મામલો છે, કરી બતાવો: Sanjay Raut
  • April 24, 2025

Sanjay Raut Speak On Pahalgam Terrorist  Attack: ભારતના સ્વર્ગ ગણાતાં જમ્મ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાને લોકો પોતાની આત્મા પર થયેલો હુમલો ગણાવે  છે. આ હુમલાની જમ્મુ-કાશ્મીરના લોકો સખ્ત ટીકા કરી રહ્યા…

Continue reading
Pahalgam Terrorist Attack: પહેલગામમાં હુમલામાં ભોગ બનેલા 3 ગુજરાતીઓને અંતિમ વિદાય, સરકાર સામે પત્નીના સવાલો!
  • April 24, 2025

Pahalgam Terrorist Attack:  22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામાં થયેલા હુમલામાં 30 જેટલા લોકો મોત થઈ ગયા છે. જેમાં 3 ગજરાતીઓના સમાવેશ થાય છે. આ ત્રણેય ગુજરાતીઓના મૃતદેહ ગત મોડી રાત્રે ગુજરાતમાં…

Continue reading

You Missed

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં
Accident: સુરતના 7 યુવાનોને શિરડીથી દર્શન કરી પરત આવતાં અક્સમાત નડ્યો, 3ના મોત, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો
ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે ફરી કહ્યું, ‘હા મેં જ મોદીને ફોન કરી પાકિસ્તાન સામેનું યુદ્ધ અટકાવ્યું હતું!’, BJP ટ્રમ્પથી પરેશાન! | Donald Trump
કેનેડામાં ધનાઢય ભારતીય ઉદ્યોગપતિને ગોળી ધરબી દીધી, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી | Darshan Singh