US Plane Crash: ઘરો પર એકાએક વિમાન પડતાં આગ, પાયલોટનું મોત, વાંચો વધુ
US Plane Crash: અમેરિકાના કેલિફોર્નિયામાં એક વિમાન અચાનક બે ઘર પર ક્રેશ થયું છે. આ ઘટનામાં પાઇલટે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિમાન 2 ઘરની છત પર પડતાં ઘરોમાં પણ આગ…
US Plane Crash: અમેરિકાના કેલિફોર્નિયામાં એક વિમાન અચાનક બે ઘર પર ક્રેશ થયું છે. આ ઘટનામાં પાઇલટે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિમાન 2 ઘરની છત પર પડતાં ઘરોમાં પણ આગ…
Rajasthan border: રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાંથી મોટા સમાચાર આવ્યા છે. અહીં BSF જવાનોએ ભારત-પાકિસ્તાન સરહદ પર એક પાકિસ્તાની રેન્જરને પકડી લીધો છે. પીટીઆઈ અનુસાર, રેન્જર ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો…
Gujarat Weather: ગુજરાતના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે. અમદાવાદમાં સવાર(4 મે)થી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી છે. શહેરમાં ક્યાય છૂટાછવાયા છાંટા પડ્યા છે. તો…
Pahalgam Attack: ચાણક્ય કહેવાતા અમિત શાહ પહેલગામ હુમલો કેમ ન રોકાવી શક્યા?, તેમણે આતંકી પ્રભાવિત વિસ્તારમાં સુરક્ષાદળો કેમ તૈનાત નકર્યા?, આ તમામ પ્રશ્નો દેશના નાગરિકો પૂછી રહ્યા છે. જો કે…
Vicky Kaushal Film Mahaavatar: વિક્કી કૌશલે આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ આપી છે. વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’એ વિશ્વભરમાં 800 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. એટલું જ…
Paresh Rawal, Anu Aggarwal,urine drank: તાજેતરમાં પરેશ રાવલે એક ચોંકાવનારો દાવો કર્યો હતો. તેણે કહ્યું હતુ કે ઘૂંટણની ગંભીર ઈજાથી સાજા થવા માટે તેણે પોતાનો પેશાબ(મૂત્ર) પીધો હતો. પરેશ રાલવલ…
Vadodara: વડોદરાની વિશ્વામિત્રી નદીઓ અને તેના કોતરોમાં સરકારી જમીન પર થયેલા દબાણો પૂર દરમિયાન પાણીને અવરોધે છે. લોકોને કરોડોનું નુકસાન પહોંચાડે છે. અગોરા દિવાલની બાજુમાં રિટેનિંગ વોલ, ભીમનાથ અને સમા-હરણી…
અમરેલીના એક મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન! મદ્રેસાની તપાસ હાથ ધરાઈ Amreli: અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદ્રાસાના મૌલાનાનું પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથેનું જોડાણ સામે આવ્યું છે. મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ…
Ahmedabad: અમદાવાદના ચંડોળામાં 29 એપ્રિલથી દબાણો હટાવવાનું કામ ચાલી રહ્યું છે. જેથી અહીં બાંગ્લાદેશીઓને શરણ આપનાર લલ્લા બિહાર વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે પોતાની પર પોલીસ કાર્યવાહી થવાની છે…
દિલીપ પટેલ અમદાવાદ, 2 એપ્રિલ 2025 Gujarat: 15 એપ્રિલ, 1948ના રોજ વિધિવત્ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. સરદાર પટેલે જામનગરના જામ સાહેબ દિગ્વિજયને રાજપ્રમુખ અને ઉછંગરાય ઢેબરને મુખ્ય મંત્રી તરીકે ઘોષિત…













