નડિયાદ કમિશનરે કહ્યુ, પરવાનગી વગર કોઈ કર્મચારી મિલકતોનું ચેકિંગ ન કરે, કેમ આવું કહેવું પડ્યું? | Nadiad
Nadiad Municipal Commissioner: તાજેતરમાં નડિયાદ મનપાના કર્મચારીઓએ કમિશનરની જાણ બહાર હોટલનું ચેગિંગ હાથ ધર્યું હતુ. જે પણ માત્ર એક જ હોટલમાં કરાયું હતુ. જેથી પ્રશ્નો ઉભા થયા હતા. ત્યારે હવે…

















