Ahmedabad: આવતીકાલે નગરદેવી ભદ્રકાળી માતા નગરયાત્રાએ નીકળશે
Ahmedabad: આવતીકાલે 26 ફેબ્રુઆરી અમદાવાદનો 614મો સ્થાપના દિવસ છે. સાથે જ મહાદેવના મહાપર્વ શિવરાત્રીનો અવસર છે. ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પહેલીવાર…

















