Ahmedabad: રથયાત્રામાં ગજરાજ થયા બેકાબૂ, લોકોના જીવ તાળવે ચોંટ્યા
Ahmedabad:અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ આશરે ત્રણ જેટલા ગજરાજ બેકાબુ થયા હતા. ગજરાજ બેકાબૂ થઈ ગયા પછી, રથની આગળ ચાલ્યા. આવી સ્થિતિમાં, મહાવત અને અન્ય લોકો આ ગજરાજોને કાબૂમાં લેવા…

















