Gujarat: ગાજવીજ સાથે કમોસમી વરસાદની સંભાવના
Gujarat: ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર થઈ રહ્યા છે. એક બાજુ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે ભર ઉનાળે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં જ કચ્છ જીલ્લામાં…
Gujarat: ગુજરાતના વાતાવરણમાં એકાએક ફેરફાર થઈ રહ્યા છે. એક બાજુ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે હવે ભર ઉનાળે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તાજેતરમાં જ કચ્છ જીલ્લામાં…
અમદાવાદમાં યુગલે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત રાજ્યમાં આપઘાતના કેસોમાં ખુબ જ વધારો થયો છે. વિદ્યાર્થીઓથી લઈને સામાન્ય લોકો આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે. અમદાવાદ સાબરમતી નદીમાં એક યુગલે…
રાજ્યમાં ધડાધડ એક પછી એક અપઘાતની ઘટનાઓ; સુરતમાં બે વિદ્યાર્થીના આપઘાત રાજ્યમાં આપઘાતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની-નાની વાતોમાં બાળકો આપઘાત કરવા લાગ્યા છે. જે ખુબ જ ચિંતાજનક…
વધુ એક વીડિયો.. જસ્ટિસ વર્માના ઘરની બહાર મળી 500-500ની સળગેલી નોટો, સફાઈ કર્મચારીઓએ જણાવી સંપૂર્ણ સ્ટોરી દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાનમાંથી મળી આવેલી ચલણી નોટોના બળી ગયેલા…
બિહારના આ મુસ્લિમ સંગઠનો નીતિશ કુમારના ઇફ્તારનો બહિષ્કાર કેમ કરી રહ્યા છે? બિહારના એક અગ્રણી મુસ્લિમ સંગઠને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા આયોજિત ઇફ્તાર પાર્ટીનો વિરોધ કર્યો છે. સંગઠનની આ…
PMJAYમાં ગુજરાતનો આરોગ્ય ખર્ચ દેશમાં બીજા ક્રમે: 65 લાખ દર્દીઓ પાછળ 14,922 કરોડ, 233 હોસ્પિટલો બહાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ ગુજરાતમાં છેલ્લાં સાડા છ વર્ષમાં 65.05 લાખ દર્દીઓની…
ગુજરાતમાં સગીર વયના ડ્રાઇવરોનું બેફામપણું: એક વર્ષમાં 727 અકસ્માત, દેશમાં સાતમું સ્થાન ગુજરાતમાં સગીર વયના ડ્રાઇવરો દ્વારા અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં અમદાવાદના કુબેરનગરમાં એક 15 વર્ષની…
જામનગરમાં સ્કૂલની વિદ્યાર્થિનીએ મોબાઈલ પકડાતાં ગળાફાંસો ખાધો, વધુ એક વખત મોબાઈલ બન્યો આપઘાતનું કારણ ગુજરાતમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને નાની ઉંમરના બાળકો પણ આવા નિર્ણયો લઈ…
હવે આમ આદમી પાર્ટીને ભ્રષ્ટાચારનો સળો લાગ્યો છે. સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેશનની ચૂંટણીમાં AAPમાંથી ચૂંટણી જીતી કોર્પોરેટર બનેલા રાજેશ મોરડીયા સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. રાજેશ મોરડીયા અને પંકજ પટેલ વિરૂદ્ધ…
Murder In US: અમેરિકામાં એક ગુજરાતી પરિવારના પિતા-પુત્રીની હત્યા કરવામાં આવતાં પરિવારમાં શોકનો માહોલ છે. એકાએક પિતા-પુત્રી પર સ્ટોરમાં ઘૂસી અશ્વેત હુમલાખોરે ગોળીઓ ચલાવી હોવાની જાણકારી મળી રહી છે. હાલ…















