Rajkot માં ગમખ્વાર અકસ્માત, 4ના કરુણ મોત, 2 ગંભીર, પરિવારોનો હોબાળો
Rajkot Accident: ગુજરાતમાં રોજે રોજ અકસ્માતનો ઘટનાઓમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક સીટી બસે 6 લોકોને કચડી નાખ્યા છે. જેમાંથી 4 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 2થી…
Rajkot Accident: ગુજરાતમાં રોજે રોજ અકસ્માતનો ઘટનાઓમાં લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક સીટી બસે 6 લોકોને કચડી નાખ્યા છે. જેમાંથી 4 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 2થી…
Gujarat: કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી સત્તાથી દૂર છે. જે સત્તામાં પાછી આવવા ઘણી મહેનત કરી રહી છે. છતાં તેનું ભાજપ સામે કશું જ ઉપજતું નથી. તે ગમે તેટલી મહેનત કરે…
Ram Mandir News: ગુજરાતની કલેક્ટર કચેરીઓ બાદ હવે અયોધ્યામાં રામ મંદિર અને ત્યાની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. ધમકી બાદ FIR દાખલ કરવામાં આવી છે.…
South Gujarat Muslims in Gandhinagar: ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરાયેલા વક્ફ કાયદાનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે ક્યાય UCC પણ લાગુ થઈ જાય તેનો ડર મુસ્લીમ સમાજને સતાવી રહ્યો…
ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા દિલિપ પટેલ, વરિષ્ઠ પત્રકાર Anand: 2016માં પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ લાંચનો ગુનો છતાં ભાજપે હોદ્દા આપ્યા, 2015માં 29…
ભાજપના નેતાઓ સાચા કારણો આપવાના બદલે જુઠ્ઠુ બોલી રહ્યાં છે ગુજરાત ભાજપમાં વિખવાદોથી સતત રાજીનામા BJP Leaders Resignation: ભારતીય જનતા પાર્ટી પહેલા જેવી ભાજપા નથી એવું ભૂતકાળમાં અનેક ભાજપના વરિષ્ઠ…
Mahesh Vasava Resignation: ભાજપના નેતાઓમાં ભરેલી હવા બહાર નીકળી રહી છે. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યએ ડો. ભીમરાવ આંબેડરની જન્મજયંતિ પર રાજીનામું આપી દેતાં ભાજપમાં હડકંપ મચ્યો છે. મહેશ વસાવાએ રાજીનામુ આપતાં…
Ahmedabad: અમદાવાદમાં સતત પોલીસની કાર્યવાહી હોવા છતાં અસમાજિક તત્વો બેફામ બની રહ્યા છે. પોલીસની પમરી કામગીરીને કારણે લોકો અપરાધિક પ્રવૃતિઓ કરવાનું છોડતાં જ નથી. ત્યારે હવે ફરી અમદાવાદમાં અસમાજિક તત્વોનો…
Gir Somnath Accident: ગુજરાતમાં વધતી અકસ્માતોની ઘટનાઓ બેકાબૂ બની રહી છે. ત્યારે હવે ગીર સોમનાથમાં હચમચાવી નાખતો અકસ્માત થયો છે. વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક 14 એપ્રિલેની રાત્રે ઈકો…
Surat Murder News: દારુબંધીવાળા ગુજરાતમાં દારુ પીવા ખુલ્લેઆમ પૈસા માગે. અને પૈસા ન આપે તો હત્યા કરી નાખવામાં આવે. આવી ઘટના ગૃહમંત્રી હર્ષ સંઘવીના શહેર સુરતમાં બની છે. ત્યારે સવાલ…















