અમદાવાદમાં આંબેડકરની પ્રતિમા તોડવા મામલે શંકાસ્પદ 2 આરોપીની ધરપકડ
Ahmedabad| ખોખરામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિનાને નુકસાન કરવા બાબતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરી છે. જો કે હજુ પણ 3 શખ્સો ફરાર હોવનું જાણવા મળી રહ્યું…
Ahmedabad| ખોખરામાં ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિનાને નુકસાન કરવા બાબતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરી છે. જો કે હજુ પણ 3 શખ્સો ફરાર હોવનું જાણવા મળી રહ્યું…
આમોદ, ભરૂચ: નિર્ભયાના મોત બાદ રાજ્યમાંથી વધુ એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ઝઘડિયામાં દુષ્કર્મ કેસના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં ભરૂચમાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. 72 વર્ષના…
સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલીયા લાલ મરચાની અઢળક આવક શરૂ થઈ ગઈ છે. મળી રહેલી માહિતી અુનસાર, યાર્ડમાં મરચાની આવકના પ્રારંભમાં જ એક જ દિવસમાં 40થી 50…
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનનાર દસ વર્ષની દીકરી મોત સામેની જંગ…
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમમાં કેટલાક મહત્ત્વના સુધારા કર્યા છે. જે મુજબ હવે ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી 11 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ…
રાજ્યના નાગરિકો માટે મોટી જાહેરાત કરી છે. ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ વીજળીમાં ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. યુનિટ દીઠ ફ્યુઅલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવી છે. ગુજરાત…
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ તેમનુ મૃત્યુ નિપજ્યું છે. પરંતુ હવે બાળકી ઉપર અમાનવિય કૃત્ય કરનાર નરાધમને સજા ક્યારે મળશે તે એક પણ મોટો પ્રશ્ન છે.…
અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઇટેનિયમ સ્ક્વેર નામની બિલ્ડિંગમાં આજે પરોઢિયે ભીષણ આગ લાગી હતી. C બ્લોકમાં આવેલા નવમા માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર…
રાજ્યમાં થઈ રહેલા ગુનાહિત કૃત્યો પાછળ ક્યાંકને ક્યાંક બીજેપીના નેતાઓની સંડોવણી સામે આવી રહી છે. એક વખત ફરીથી બીજેપીના એક આગેવાન મોટા પ્રમાણમાં અંગ્રેજી દારૂનો વેપલો કરતો હોવાનું સામે આવતા…
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરાઈ હતી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી પડાયું છે. આ મામલે સ્થાનિકો તેમજ દલિત સમાજમાં ભારે રોષની લાગણી…














