છાતીમાં દુ:ખાવો ઉપડતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને કરાયા AIIMSમાં દાખલ
  • March 9, 2025

છાતીમાં દુ:ખાવો અને બેચેની થતાં ઉપાધ્યક્ષ જગદીપ ધનખરને કરાયા AIIMSમાં દાખલ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર (73 વર્ષ)ને રવિવારે વહેલી સવારે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની હાલત સ્થિર છે. સૂત્રોએ…

Continue reading