અમદાવાદ: પાર્સલ બોમ્બને લઈને સૌથી મોટો ખુલાસો; જાણો કેમ ઘડાયો હત્યાનો પ્લાન
  • December 22, 2024

અમદાવાદમાં બોમ્બ થકી હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જોકે, પ્લાન ઘડનાર બૂટલેગર પોતાના હેતુમાં સફળ થઈ શક્યો નહતો. પરંતુ તે છતાં બોમ્બથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વાત જાણે તેમ…

Continue reading
રાજશેખાવતે કહ્યું- મજબૂર ન કરો નહીં તો CM-HMના ઘરમાં ઘુસી જઈશું; પી.ટી જાડેજાએ કહ્યું- આપણે રાજા રજવાડા આપી દીધા છે
  • December 22, 2024

ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22મી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ…

Continue reading
ગુજરાતમાં બ્લાસ્ટથી હત્યાની કોશિશ; અમદાવાદમાં પાર્સલમાં બોમ્બ મૂકીને એક વ્યક્તિને ઉડાવી દેવાયો
  • December 21, 2024

અપડેટ; અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂપેણ બારોટનાં ઘરે તપાસ હાથ ધરવામાં આવી.. જેમાં સંપૂર્ણ જે ફેક્ટરી છે તે ઝડપાઈ હતી તેની સાથે દેશી કટ્ટા નંગ ત્રણ ઝડપાયા સાથે જે બોમ્બ…

Continue reading
અમદાવાદમાં લૂખ્ખા તત્વોએ પોલીસકર્મીઓને ડર બતાવી વાનમાં બેસાડી દીધા! દંડાવાળી કરતી પોલીસ કેમ ફફડી?
  • December 19, 2024

અમદાવાદમાં લૂખ્ખા તત્વોનો દિવસને દિવસે વધી રહ્યો છે. આવા તત્વો સામે પોલીસ લાચાર બની છે. કાર્યવાહી કરવાની બદલે પોલીસને વાનમાં બેસી ભાગવું પડ્યું હતુ. જેથી અમદાવાદ પોલીસની શાખ પર દાગ…

Continue reading
અમદાવાદના વટવામાંથી 3.60 કરોડનો ગાંજો ઝડપાયો, 2 મહિલા સહિત ત્રણ સામે ગુનો
  • December 19, 2024

ગુજરાતમાં નશાની બદીને નાથવા અનેક પ્રયાસો થઈ રહ્યા છૈ. રાજ્યમાં નશાકારક ચીજ-વસ્તુઓ પર પ્રતિબંધ હોવા છતાં વારંવાર નશાકારક પદાર્થો ઝડપાઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં 31 ડિસેમ્બરને લઈ તપાસ સઘન કરી…

Continue reading
ગૂજરાત વિદ્યાપીઠમાં સૌપ્રથમવાર RSSનો કાર્યક્રમ યોજાશે? જાણો કેમ વિવાદ થવાની છે સંભવાના
  • December 19, 2024

અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં RSS(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)નું સંગઠન એક કાર્યક્રમ યોજવા જઈ રહ્યું છે. આ RSSનો ઈતિહાસમાં પ્રથમ કાર્યક્રમ વિદ્યાપીઠમાં હશે. જેને લઈ અનેક તર્ક વિતર્ક…

Continue reading
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભૂવો કરી ગયો તાંત્રિક વિધિ, ડોક્ટોરો જોતા રહ્યા! વિડિયો વાઈરલ
  • December 18, 2024

સરકાર અંધશ્રધ્ધાને નાથવા અનેક પ્રયાસો કરી રહી છે. ગુજરાતમાં તો અંધશ્રધ્ધાને ડામવા કાયદો પણ બનાવાયો છે. ત્યારે જાણે તાત્રિક વિધિઓ કરતાં ભૂવાને કાયદોનો ડર જ ન રહ્યો તેવી રીતે હવે…

Continue reading
ખ્યાતિકાંડ મામલે વધુ ખુલાસાઃ ભેજાબાજો મિનિટોમાં જ નકલી આયુષ્માન કાર્ડ બનાવી નાખતાં
  • December 18, 2024

સમગ્ર ગુજરાત સહિત દેશમાં ચર્ચાસ્પદ બનેલા ખ્યાતિકાંડમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ખોટી રીતે ઓપરેશન કરી નાખતાં બે દર્દીઓના મોત થયા હતા. ત્યાર બાદ હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું હતુ.…

Continue reading
ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસો; જાણો હોસ્પિટલે કેવી રીતે બનાવ્યા બોગસ આયુષ્યમાન કાર્ડ
  • December 17, 2024

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી મામલે રોજે રોજ નવા ખુલાસોઓ થઈ રહ્યા છે. અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે આયુષ્મના કાઢી, દર્દીઓના આપરેશન અન સર્જરી કરાઈ હતી. જેમાંથી બે લોકોના મોત થતાં…

Continue reading
અમદાવાદમાં 100 કરોડ રૂપિયાનું કચરા કૌભાંડ; AMCની કામગીરી ઉપર પ્રશ્નાર્થ ચિન્હ!!!
  • December 14, 2024

BZ કૌભાંડ, નકલી દસ્તાવેજોનું કૌભાંડ, ગેસ રીફીલીંગ કૌભાંડ, GST કૌભાંડ, જમીન કૌભાંડ સહિતના અનેક કૌભાંડો પાછલા દિવસોમાં ગુજરાતમાં થઈ ચૂક્યા છે. તેવામાં અન્ય એક કચરા કૌભાંડ સામે આવ્યું છે. જી…

Continue reading