અમદાવાદ: પાર્સલ બોમ્બને લઈને સૌથી મોટો ખુલાસો; જાણો કેમ ઘડાયો હત્યાનો પ્લાન
અમદાવાદમાં બોમ્બ થકી હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જોકે, પ્લાન ઘડનાર બૂટલેગર પોતાના હેતુમાં સફળ થઈ શક્યો નહતો. પરંતુ તે છતાં બોમ્બથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વાત જાણે તેમ…