Ahmedabad: ઉંદર મારવાની દવા પી ડોક્ટરે કર્યો આપઘાતનો પ્રયાસ, વ્યાજખોર મિત્રનો ત્રાસ
Ahmedabad: અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ડોક્ટરે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. ડોક્ટરે વ્યાજખોરોના ત્રાસથી ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ ડોક્ટર સાવાર હેઠળ છે. પિડિત…

















