Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન
Palanpur Haridwar Fraud Case: બનાસકાંઠાના પાલનપુરમાં ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને નિર્દોષ લોકો સાથે છેતરપિંડી કરવાનો એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગબાજોએ લોકોની ભક્તિભાવનાનો લાભ ઉઠાવવા માટે ‘ચાલો હરિદ્વાર…







