Kharge JP Nadda Letter: હલ્દ્વાની ‘શુદ્ધિકરણ’ વિવાદમાં ખડગે આક્રમક, J.P. નડ્ડાને પત્ર લખી FIRની માંગ કરી, 24 દિવસ બાદ પણ કાર્યવાહી કેમ નહીં?
Kharge JP Nadda Letter: કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ હલ્દ્વાનીના રામલીલા મેદાનમાં થયેલા કથિત ‘શુદ્ધિકરણ’ વિવાદને લઈને કેન્દ્રીય મંત્રી J.P. નડ્ડાને પત્ર લખ્યો છે. ખડગેએ 2 સપ્ટેમ્બરના…







