રામોસણા શાળામાં બાળ મજૂરી, દૂર દૂર સુધી વિદ્યાર્થીઓ કચરો ઠાલવવા ગયા!, ગ્રાન્ટ મળતી હોવા છતાં….
  • February 5, 2025

Child Labor Controversy: મહેસાણાના રામોસણા ગામમાં આવેલી શાળાના વિદ્યાર્થીઓને કચરો વીણી 1 કીમી દૂર સુધી ઠાલવવા મોકલતાં વિવાદ થયો છે. જેનો એક વિડિયો વાઈરલ થતાં શિક્ષકોમાં પણ ખળભળાટ મચી ગયો…

Continue reading
મમતાને ઝટકોઃ કિન્નર અખાડાએ મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદથી હાંકી કાઢી, જાણો સૌથી મોટું કારણ?
  • January 31, 2025

Mamta Kulkarni expelled from Kinnar Akhara :  કિન્નર અખાડાએ પૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરી દીધી છે. ઉપરાંત, આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને પણ પદ પરથી દૂર…

Continue reading
મહેશગીરી બાપુની પ્રેસ કોન્ફરન્સ: હરીગીરી બાપુ અને પૂર્વ ડે. મેયર ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપ
  • January 31, 2025

જૂનાગઢમાં (Junagadh) અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે ભૂતનાથ મહાદેવ મંદિરનાં મહંત મહેશગીરી (Mahant Maheshgiri) બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને ભવનાથ મંદિરનાં મહંત હરિગીરી બાપુ (HariGiri Bapu) અને પૂર્વ ડે. મેયર ગિરીશ…

Continue reading
નિજ્જર હત્યા કેસમાં આરોપીઓને જામીન, ટ્રુડોના આક્ષેપનો ફિયાસ્કો
  • January 9, 2025

કેનેડામાં ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસ અંગે કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. આ કેસમાં સંડોવાયેલા ચાર આરોપીઓને કેનેડિયન કોર્ટે જ જામીન આપ્યા છે. આરોપીને જામીન મળવાથી કેનેડા સરકાર અને…

Continue reading
AMRELI: લેટરકાંડ મામલે ધાનાણીની આરપારની લડાઈ, ઉપવાસ પર ઉતર્યા
  • January 9, 2025

અમરેલીમાં થયેલા લેટરકાંડમાં રોજેરોજ ભારે વિરોધ થઈ રહ્યો છે. લેટરકાંડમાં હવે પિડિત પાયલ ગોટીએ મેડિકલ રિપોર્ટ કરાવાની ચોખ્ખી ના પાડી દીધી છે. પાયલ ગોટી અને તેના વકીલને SITની ટીમ પર…

Continue reading
ભાજપમાં ભડકો: અમરેલી બાદ કેશોદમાં નકલી લેટરકાંડ
  • January 8, 2025

ગુજરાતમાં સતત લેટરકાંડ બહાર આવતાં જાય છે. અમરેલીમાં થયેલા લેટરકાંડના પડઘા હજુ સમ્યા નથી. તે પહેલા હવે જૂનાગઢના કેશોદમાં ડમી લેટરકાંડ બહાર આવ્યો છે. જેને લઈ રાજકીય ઘમાસાણ મચ્યું છે.…

Continue reading
AMRELI: લેટરકાંડ મામલે પાયલ ગોટી મેડિકલ તપાસ કરાવવા કેમ તૈયાર નથી?
  • January 8, 2025

અમરેલીમાંથી બહાર આવેલા લેટરકાંડ મામલે પાયલ ગોટી મેડિકલ તપાસ માટે હાલ તૈયાર થયા નથી. તેમણે પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે પોલીસે મને મારી હતી. ત્યારે આ મામલે ખુદ SITની…

Continue reading
‘CM યોગીના ઘર નીચે છે શિવલિંગ, ખોદકામ કરવું જોઈએ’: અખિલેશ યાદવ
  • December 29, 2024

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અંગે સીએમ યોગી આદિત્યનાથે દિલ્હીની મુલાકાત લીધી હતી અને અમિત શાહ-જેપી નડ્ડા સહિત અનેક નેતાઓને મહાકુંભ માટે આમંત્રણ આપ્યું હતું.…

Continue reading