E20 Fuel: ઇથેનોલ મિશ્રણથી કોને ફાયદો અને કોને નુકસાન? મુખ્ય આર્થિક સલાહકારના નિવેદને વધારી ચર્ચા
E20 Fuel: ભારતમાં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ વધારવાની નીતિ વચ્ચે મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરન અને નાણાં મંત્રાલયના સલાહકાર આકાશ પુજારીએ મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં લખાયેલા એક સંપાદકીયમાં…







