Manipur Relief Camps: મણિપુર હિંસા બાદ રાહત શિબિરોમાં ૭૩૧ વિસ્થાપિતોના મોત, ત્રણ વર્ષ પછી પણ ૪૩ હજારથી વધુ લોકો ઘરવિહોણા
Manipur Relief Camps: મણિપુરની વંશીય હિંસાની આગમાં હોમાયેલા હજારો પરિવારો માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ‘શું આ શાંતિનો કોઈ અંત છે?’ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આરટીઆઈ (RTI)…







