બ્લૂમબર્ગે લખ્યું- મનમોહન સિંહનું નિધન ત્યારે થયું છે, જ્યારે ભારતમાં યોગ્ય…
  • December 27, 2024

1991માં જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ચલણ સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે નાણાં મંત્રી તરીકે મનમોહન સિંહે સરકાર નિયંત્રિત અર્થવ્યવસ્થાને લાઇસન્સ રાજથી મુક્ત કરવાનું શરૂ કર્યું હતું. તેનો પરિણામ એ થયો…

Continue reading
“ઇતિહાસ લખવામાં આવશે, તો અમે નિર્દોષ બહાર આવીશું”- સત્ય સાબિત થયું
  • December 27, 2024

પ્રધાનમંત્રી તરીકે મનમોહન સિંહની તે છેલ્લી પત્રકાર પરિષદનો ઉલ્લેખ ઘણીવાર કરવામાં આવે છે, જેમાં પત્રકારોએ તેમને કડક પ્રશ્નો પૂછ્યા હતા. જે પીએમ મોદીને નિશાન બનાવે છે, તે પણ આ પત્રકાર…

Continue reading
મનમોહન સિંહે જનતાને આપ્યો માહિતીનો અધિકાર તો ગરીબો માટે લાવ્યા મનરેગા યોજના
  • December 27, 2024

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહે ગુરુવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે તેમની તબિયત બગડતાં એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં…

Continue reading
આવતીકાલે મનમોહન સિંહના પાર્થિવદેહને કોંગ્રેસ હેડક્વાર્ટર લવાશે: રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
  • December 27, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા…

Continue reading
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન; કેન્દ્ર સરકારે જાહેર કર્યો 7 દિવસનો રાષ્ટ્રીય શોક
  • December 26, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે એટલે કે 26 ડિસેમ્બર, 2024ની રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. તેમને રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) લાવવામાં આવ્યા…

Continue reading

You Missed

Panjab: લગ્ન પહેલાં નાની બહેન સાથે કરી ક્રુરતા, બહેનના મૃતદેહને કોથળામાં લઈ જતો પકડાયો અને પછી થયો ચોંકાવનારો ખુલાસો
UP: ભાજપ સાંસદને મહિલાઓએ ખખડાવ્યા, મેરઠ સેન્ટ્રલ માર્કેટ તોડી પાડતાં રોષે ભરાઈ
Rare Earth: ચીનના દુર્લભ રેર અર્થના લાઇસન્સ ભારતીય કંપનીઓને મળ્યા
Mumbai: બોલિવૂડના પીઠ અભિનેતા ધર્મેન્દ્ર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ, જાણો શું થયું?
IND vs AUS: ભારત 17 વર્ષ બાદ MCG ખાતે T20I મેચ હાર્યું!, ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ!
Mallikarjun Kharge on RSS: સરદાર પટેલના પત્રની યાદ અપાવી ખડગેએ કહ્યુ,”RSS પર પ્રતિબંધ મૂકવો જોઈએ!”ભાજપ-RSSએ દેશની પથારી ફેરવી નાખી છે!