વંદે માતરમના સન્માનમાં ઊભા રહેવામાં વાંધો કેમ? Imran Khedawala ને સવાલ, અભિવ્યક્તિની આઝાદી પસંદગીની કેમ?
  • September 9, 2026

Imran Khedawala: ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય સત્રની શરૂઆતમાં વંદે માતરમના ગાનને લઈને વિવાદ સર્જાયો છે. સત્રની શરૂઆત દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા વંદે માતરમ ગાતા સમયે ઊભા રહ્યા હતા, પરંતુ…

Continue reading
Justice Ujjwal Bhuyan નું મોટું નિવેદન, પ્રશ્ન પૂછવો બળવો નથી, વિદ્યાર્થીઓને સજા કરી શકાય નહીં
  • August 31, 2026

Justice Ujjwal Bhuyan: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ઉજ્જ્વલ ભુઇયાંએ લોકશાહી વ્યવસ્થામાં પ્રશ્ન પૂછવા અને અસંમતિ વ્યક્ત કરવાના અધિકારને મહત્વપૂર્ણ ગણાવતા કહ્યું છે કે અલગ મત ધરાવનારા વિદ્યાર્થીઓને માત્ર તેમના વિચારો…

Continue reading
Dimaagi Naxal: ‘દિમાગી નક્સલ’નો નવો ટેગ કેમ? યુવાનોના પ્રશ્નોના જવાબ શિક્ષણ સુધારથી કેમ નહીં?
  • August 18, 2026

Dimaagi Naxal: સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સ્પષ્ટતા કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો નિશાન કોઈ ચોક્કસ વિપક્ષી પક્ષ તરફ નથી. જોકે, ‘દિમાગી નક્સલ’ શબ્દ જંતર-મંતર પર ચાલી રહેલા…

Continue reading
Justice Ujjal Bhuyan: જસ્ટિસ ઉજ્જલ ભૂયનના નિવેદનોથી ન્યાયતંત્રમાં નવી ચર્ચા, અસહમતિ અને નાગરિક અધિકારો પર ઉઠાવ્યા ગંભીર સવાલ
  • July 28, 2026

Justice Ujjal Bhuyan: સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશો દ્વારા આપવામાં આવતા મેમોરિયલ લેક્ચર્સ સામાન્ય રીતે જાહેર ચર્ચાનો વિષય બનતા નથી. પરંતુ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભૂયન છેલ્લા એક વર્ષથી પોતાના જાહેર…

Continue reading

You Missed

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા
Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ
CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા
Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ
JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા