Lucknow Gaming Zone Fire: લખનૌ અગ્નિકાંડ: ૧૫ લોકોના મોત, તંત્રની બેદરકારી અને સરકારની તપાસનો ડોળ!
Lucknow Gaming Zone Fire: સોમવારે લખનૌના અલીગંજ વિસ્તારમાં બનેલી દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. એક બહુમાળી વાણિજ્યિક ઇમારતમાં લાગેલી ભીષણ આગમાં ૧૫ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં મોટાભાગના…







