જજોની નિમણૂકમાં 12 વર્ષથી કાર્યપાલિકાનો હસ્તક્ષેપ વધ્યો: Justice S Muralidhar ની ગંભીર ચિંતા
Justice S Muralidhar: દિલ્હી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને વરિષ્ઠ અધિવક્તા ડૉ. એસ. મુરલીધરે ભારતમાં ન્યાયાધીશોની નિમણૂક પ્રક્રિયા અને ન્યાયપાલિકાની સ્વતંત્રતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે…







