Rajkot: વિંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની 7 લોકોએ કરી હત્યા
રાજકોટના વિંછીયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા થઇ છે. થોરિયાળીના ઘનશ્યામ રાજપરા પર 7 શખ્સો દ્વારા હુમલો કર્યો હતો. તેમનું સારવાર દરમિયાન થયુ છે. ગઇકાલે સાંજે રાજકોટના વીંછિયામાં લેન્ડ ગ્રેબિંગની…

















