Harshanghavi: વડોદરાના હરણી કાંડના મૃતક બાળકોની બીજી વરસી, વાલીઓની વેદના કોણ સમજશે? હર્ષ સંઘવીનું ‘દિલ’ ક્યાં ખોવાણુ?
Harshanghavi: રાજ્યના માનનીય ગૃહ પ્રધાન અને માનનીય ડેપ્યુટી સીએમ હર્ષ ભાઈ સંઘવી સાહેબે જે રીતે પોતાના શાસન કાળમાં ફાસ્ટ ન્યાય મળવાની વાત કરી અને જનતા ઉપર દિલ આવી ગયાનું નિવેદન…








