મોદીને G7 સમિટમાં આમંત્રણ નહીં, કેનેડાએ લગાવ્યો હતો હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ
શું કેનેડાની નવી સરકાર ભારતની વાત માનશે? 6 વર્ષમાં આ પહેલી વાર એવું બનશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં હાજરી આપશે નહીં. G7 દેશો 15 જૂનથી 17 જૂન દરમિયાન…
શું કેનેડાની નવી સરકાર ભારતની વાત માનશે? 6 વર્ષમાં આ પહેલી વાર એવું બનશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં હાજરી આપશે નહીં. G7 દેશો 15 જૂનથી 17 જૂન દરમિયાન…
JEE Advanced 2025 Result:ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) કાનપુર દ્વારા સોમવાર, 2 જૂન, 2025 ના રોજ JEE એડવાન્સ્ડ 2025 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે દેભરમાં IIT દિલ્હી…
ભારતના મિત્ર દેશ રશિયા (Russia) એ પાકિસ્તાન (Pakistan) સાથે આધુનિક સ્ટીલ પ્લાન્ટ બનાવવા માટે કરારને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ સોદો સોવિયેત-નિર્મિત સ્ટીલ પ્લાન્ટને પુનર્જીવિત કરશે. જે 2015 માં બંધ…
NIA arrests CRPF Personnel: દેશમાં એક પછી એક પાકિસ્તાની જાસૂસોનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે હવે બીજા એક જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIA એ…
India Fourth Largest Economy: અર્થતંત્રની દ્રષ્ટિએ, ભારતનું નામ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં સંભળાઈ રહ્યું છે. ભારતે મોટી સફળતા મેળવી છે. ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.…
Pakistani army threat India: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી ગુસ્સે બોખલાઈ ગયેલી પાકિસ્તાની સેનાએ હવે આતંકવાદીઓની ભાષા બોલવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ આતંકવાદી…
Jyoti Malhotra Case: દેશની જાસૂસી કરવાના આરોપમાં ઝડપાયેલી જ્યોતિ મલ્હોત્રાના પિતા હરીશ મલ્હોત્રાએ ગુરુવારે કહ્યું કે તેમની પાસે વકીલ રાખવા માટે પૈસા નથી. તેમણે કહ્યું હું મારી દીકરીને મળવા જવા…
Donald Trump News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષનો ઉકેલ લાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે (21 મે) પોતાના દાવાને પુનરાવર્તિત કર્યો…
MR Srinivasan and Jayant Narlikar Death: ભારતીય વિજ્ઞાન જગત માટે આજનો દિવસ દુઃખદ રહ્યો છે, ભારતે એક જ દિવસમાં બે મહાન વૈજ્ઞાનિકો ગુમાવ્યા છે. ખગોળશાસ્ત્રી ડૉ. જયંત વિષ્ણુ નાર્લીકર અને…
Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે શરણાર્થીઓ પર એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત ધર્મશાળા નથી, તો દુનિયાભરના શરણાર્થીઓને ભારતમાં શા માટે આશ્રય…



