India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
India Pedestrian Deaths Report: ભારતમાં રસ્તાઓ પર મોતનો આંકડો માત્ર આંકડાકીય માહિતી નથી, પરંતુ એક ભયાનક વાસ્તવિકતા છે. વર્ષ ૨૦૧૯ થી ૨૦૨૪ દરમિયાન ભારતના રસ્તાઓ પર દર વર્ષે સરેરાશ ૩૦,૫૦૦…







