મલ્લિકાર્જુન ખડગેએ કુંભ વિશે એવું નિવેદન આપ્યું કે સંસદમાં સત્તાપક્ષે કર્યો હોબાળો
મહાકુંભમાં ભાગદોડ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર શંકાના દાયરામાં છે. યોગી સરકાર પર જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે
મહાકુંભમાં ભાગદોડ બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકાર શંકાના દાયરામાં છે. યોગી સરકાર પર જે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે
ચૂંટણીપંચ (EC)ની ભલામણ પર કાયદા મંત્રાલયે 20 ડિસેમ્બરે ધ કન્ડક્ટ ઓફ ઈલેક્શન રૂલ-1961ના નિયમ 93(2)(A)માં ફેરફાર કર્યો છે. નિયમ 93 કહે છે- “ચૂંટણી સંબંધિત તમામ દસ્તાવેજો સાર્વજનિક રીતે ઉપલબ્ધ રહેશે.”…
‘ઇન્ડિયા’ બ્લોકના રાજ્યસભાના સાંસદોએ બુધવારે (11 ડિસેમ્બર) કહ્યું કે તેમના પાસે ઉપરાષ્ટ્રપતિ અને સભાના અધ્યક્ષ જગદીપ ધનખડને હટાવવા માટે નોટિસ જારી કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. વિપક્ષના સાંસદોએ…








