MGNREGA:મોદી સરકારના ‘મનરેગા’નું નામ બદલવાના જવાબમાં મમતાએ ‘કર્મશ્રી’ નામ બદલી ‘મહાત્મા-શ્રી’ કરી દીધુ!!
MGNREGA:મોદી સરકારે ‘મનરેગા’નું નામ બદલીને ‘જી રામ જી’ કરી દીધું તો હવે મોદીના કટ્ટર વિરોધી મનાતા મમતા બેનર્જીએ પોતાના રાજ્યની ‘જોબ ગેરંટી યોજનાનું નામ ‘કર્મશ્રી’ હતું તે બદલીને હવે ‘મહાત્મા-શ્રી’…






