RSS: સનાતનનો ઝંડો લઈને ફરતા અંદરોઅંદર કેમ બાખડી રહયા છે? શું આ છે અસલી સનાતન ધર્મ? દેશમાં ભારે ચર્ચા
RSS: RSS વડા મોહન ભાગવતે કથિત રીતે આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા અંગે વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. આ કથિત પત્રમાં આસામના મુખ્યમંત્રી અને તેમની પત્ની રિંકી ભૂયાન શર્મા…












